કોટ્યર્ક મન્દિર – મહુડી

અમદાવાદ થી આશરે ૬૦ કી.મી. દુર આવેલું મહુડી ગામ બે મંદિરો ને લીધે પ્રખ્યાત છે. એક વૈષ્ણવોનું કોટ્યર્ક મન્દિર અને બીજું જૈનો નું મંદિર. કોટ્યર્ક એ સુર્ય ભગવાન નું સ્વરૂપ છે. અહી વૈષ્ણવો ની કુળદેવીઓ નું મંદિર પણ છે.  મંદિર ઘણું જ સરસ છે. રહેવા જમવા ની વ્યવસ્થા પણ છે.