કવિ દલપતરામનું આ સ્ટેચ્યુ(પૂતળું) અમદાવાદમાં એક જગાએ મૂકેલું છે. કઈ જગાએ છે તે કહી શકશો ? મારું ઇ મેલ એડ્રેસ : pravinkshah@gmail.com
નોંધ: થોડા અંગત કારણસર હું લગભગ વીસ દિવસ સુધી મારા બ્લોગમાં કઈ લખી શકીશ નહિ. પછીથી હું નિયમિત લખીશ. વાચકો ક્ષમા કરે. આભાર.